જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]
  • A

    $T, T, F$

  • B

    $F, T, T$

  • C

    $T, F, T$

  • D

    $T, F, F$

Similar Questions

નીચેનાં વિધાનો ધ્યાને લો:

$A$ : રિષી ન્યાયાધિશ છે,

$B$ : રિષી પ્રામાણિંક છે.

$C$ :રિષી ધમંડી નથી

 વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે

  • [JEE MAIN 2022]

વિધાન $[p \vee(\sim(p \wedge q))]$ એ $........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

 $ \sim \left( {p\,\vee \sim q} \right) \vee  \sim \left( {p\, \vee q} \right)$ ગાણાતીય તર્ક ની રીતે ........... સાથે સરખું થાય 

  • [JEE MAIN 2014]

ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.

નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.

નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.